યુવાની જાય છે, ક્યાં વૃદ્ધ બનતાં વાર લાગે છે !
જીવન જીવતા રહીને બુદ્ધ બનતાં વાર લાગે છે;
કશું પાસે ન હો ઝાઝું, કશાની ખેવના ન હો,
જીવનમાં એટલા સમૃદ્ધ બનતાં વાર લાગે છે.
મે 21, 2011
બે મુક્તક September 6, 2010
મુક્તક-દિલને સ્પર્શી જાય તેવો જોરદાર સંદેશ….
“કશું ના હોય ત્યારે અભાવ નડે છે,
થોડું હોય ત્યારે ભાવ નડે છે,
જીવન નું એક કડવું સત્ય એ છે કે,
બધું હોય ત્યારે સ્વભાવ નડે છે .”
આ ખુરશી છે કાંઈ તમારો જનાજો તો નથી,
કંઈ કરી નથી શકતા તો ઉતરી જતા કેમ નથી.
શ્રી રાજેશ ઠક્કર…



પ્રતિભાવો