૧)જન્મ -ભગવાન ની ભેટ છે.
૨)બચપન-મમતાનો દરિયો છે.,પ્રેમ થી ભરીયો છે,જે ડૂબી શકીયો છે તે તરીયો છે.
૩)તરુણ અવસ્થા-વિચારો,આશાઓ મેળવવાની આશ છે.
૪)યુવાઅવસ્થા-સાહસ, જોશ,ઝનુન છે.
૫)પૌઢાવસ્થા-કુટુંમ્બ માતે કુરબાન થવાની જીજીવિષા છે.
૬)ઘડપણ-જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
૭)મરણ- જિંદગીની કિતાબ ખુલશે,નાડીએ નાડીએ કર્મ તુટ્શે,પાપ પુણ્ય નો મર્મ ખુલશે,
કર્મ ધર્મ નો હીસાબ થશે,સ્વર્ગ -નર્ક ના માર્ગ થશે.
આમ સાત પગલાં પુરાં થશે..


પ્રતિભાવો